અરિહંત પરમાત્માની પૂજા કરવા માટે ઉચ્ચ ગુણવત્તા વાડા ધાતુ નો ઉપયોગ કરવો જોઈએ.
ઉચ્ચ ધાતુ મા સોના, ચાંદી, પિત્તળ અને જર્મન ચાંદી આવે છે.
કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત મુજબ રાખી શકે છે.
અમે ક્વાલિટી નો ભરોસો આપે છે.
* કિંમતો વર્તમાન મૂલ્ય પ્રમાણે અને વજન પ્રમાણે નક્કી થશે.*