અહિંસા પરમો ધર્મ ઍ જૈન ધર્મનો મુખ્ય ઉપદેશ છે. પ્રત્યેક સૂક્ષ્મ જીવો પ્રત્યે સમાનરૂપે વર્તવું જોઈએ. તે જીવ આપણા જેવા મહત્વના છે.
તેથી બધી ક્રિયાઓ કરતી વખતે તે સૂક્ષ્મ જીવો ન મરે તે માટે પ્રમાર્જન (શુદ્ધિકરણ) મહત્વપૂર્ણ છે.
જ્યારે બેસતા કે ફ્લોર પર સૂતા હોય ત્યારે ભૂમિ પ્રમર્જન માટે કરવુ જોય.
ઉન્ન સામગ્રી ખૂબ નરમ હોય છે કે દરેક સૂક્ષ્મ જીવો ને તેનાથી નુકસાન પહુચતુ નથી. તેથી જ ચરવલા અનનનું બનેલું છે.
અહિંસાને અનુસરો અને તમારા પુણ્યમાં વધારો કરો.