દ્રવ્ય પૂજાની એક ખૂબ જ હૃદયસ્પર્શી અને સુંદર ક્ષણ એ અરિહંત પરમાત્માનું પ્રક્ષાલ (અભિષેક) કરવુ છે.
આત્મપ્રક્ષાલન કરવા માટે પ્રભુ નુ પ્રક્ષાલ કરિયે છે.
આત્મ પ્રાર્થના કરવા માટે પ્રાર્થના પૂજા કરવામાં આવે છે.
પ્રભુ નુ પ્રક્શાલ કરતા ઈ ભાવ ભવીયે કે જેમ તમે તમારા આત્મા પર થી કર્મો ની ધોઈ લીધા ઍમ આપણે પણ અમારા આત્મા પર લાગેલા મેલ ની ધોઈલૈયે.
ખૂબ જ સુંદર પ્રક્ષાલ કલશ, મીનાકારી કામ તેના પર ભવ્ય દેખાવ છે. તમારા ભાવો ની
નવીનતમ ઉપલબ્ધ ડિઝાઇન માટે અમને સંપર્ક કરો.
ભાવ માં શિપિંગ ચાર્જ શામેલ છે
સોંપણી તારીખ:
8-15 દિવસ
વર્ણન
દ્રવ્ય પૂજાની એક ખૂબ જ હૃદયસ્પર્શી અને સુંદર ક્ષણ એ અરિહંત પરમાત્માનું પ્રક્ષાલ (અભિષેક) કરવુ છે.
આત્મપ્રક્ષાલન કરવા માટે પ્રભુ નુ પ્રક્ષાલ કરિયે છે.
આત્મ પ્રાર્થના કરવા માટે પ્રાર્થના પૂજા કરવામાં આવે છે.
પ્રભુ નુ પ્રક્શાલ કરતા ઈ ભાવ ભવીયે કે જેમ તમે તમારા આત્મા પર થી કર્મો ની ધોઈ લીધા ઍમ આપણે પણ અમારા આત્મા પર લાગેલા મેલ ની ધોઈલૈયે.
ખૂબ જ સુંદર પ્રક્ષાલ કલશ, મીનાકારી કામ તેના પર ભવ્ય દેખાવ છે. તમારા ભાવો ની
નવીનતમ ઉપલબ્ધ ડિઝાઇન માટે અમને સંપર્ક કરો.